________________
જૈનધર્મ
રાખેલી છૂટછાટોને એક દિવસથી માંડી વધુ દિવસ માટે નિયંત્રિત કે મર્યાદિત કરવાનું વ્રત.
અથવા, અડતાલીસ મિનિટથી વધુ સમય માટે પાપની વૃત્તિ અને પ્રવૃત્તિનો ત્યાગ કરીને એક નિર્દોષ આસને બેસીને સ્વાધ્યાય, ધ્યાન, જપ આદિ કરવાનું વ્રત.
* અતિચાર
૨૪
૧. સંદેશા કે ઇશારાથી મર્યાદિત ક્ષેત્રની બહારથી કોઇ ચીજ-વસ્તુ મંગાવવી.
૨. મર્યાદિત ક્ષેત્રની બહાર કોઇ માણસ દ્વારા કંઇ બહાર મોકલવું. ૩. ખોખારા આદિ ચેષ્ટા/હાવભાવથી પોતાના મનોભાવ
જણાવવા.
૪. ડોકિયાં કરીને કે ઇશારા કરીને મર્યાદિત ક્ષેત્રની બહાર પોતાના મનની વાત જણાવવી.
૫. ચીજ-વસ્તુ ફેંકીને ઇશાસ કરવા, સંકેત કરવો. બીજા શિક્ષાવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો.
* ૩. પૌષધોપવાસ વ્રત
જે ક્રિયા કરવાથી આત્મસાધનાને પુષ્ટિ અને પ્રોત્સાહન મળે તેને ‘પાષધ’ કહે છે. ઉપવાસ એટલે આત્મચિંતન સાથે આખો દિવસ નિરાહાર રહેવું. સાંસારિક કાર્યો અને વ્યવહારોથી નિવૃત્ત થઇને ૧૨ કે ૨૪ ક્લાક માટે કે તેથી વધુ દિવસો માટે પ્રતિજ્ઞાપૂર્વક કેટલીક વિશિષ્ટ ક્રિયાઓ કરવાનું વ્રત.
* અતિચાર
૧. સાધનાના સ્થળ, પહેરવાના-વાપરવાના વસ્ત્રોનું આંખો વડે બરાબર નિરીક્ષણ ન કરવું અથવા બેદરકારી પૂર્વક નિરીક્ષણ કરવું. ૨. હેવાના સ્થળ અને કામળી આદિ વસ્તુઓનું ચરવળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org