________________
જૈનધર્મ
વેચવાનો કે ભાડે આપવાનો વેપાર.
૧૨. નિર્ધાંછન કર્મ: પશુ-પંખીઓ તેમજ માણસોના અવયવો વીંધવાનો તેમજ તેમને નપુંસક બનાવવાનો ધંધો.
૧૩. દવ-ધનવ કર્મ: દુશ્મનાવટથી કે ધંધા નિમિત્તે જંગલો કે ઘરોને અથવા અન્ય માલ-મિલ્કતને આગ લગાડવાનો ધંધો.
૧૪. લ-શોષણ કર્મઃ તળાવ, નદી, કુવા, નહેર વગેરે જળાશયોને ખાલી કરાવી આપવાનો ધંધો.
૧૫. અસતીપોષણ કર્મ: આજીવિકા માટે કુટણખાના [વેશ્યાલય] ચલાવવા, પશુ-પંખીઓ રાખીને તેમની પાસે ખેલ-તમાશા કરાવવા, માંસ-ઈંડા આદિનો વેપાર.
હવે ચાર શિક્ષાવ્રત અને તેના અતિચાર બતાવવામાં આવે છે. * સામાયિક વ્રત
ઘરસંસાર ચલાવતા આત્મસાધક શ્રાવકે ઉપર્યુકત પંદર પ્રકારના વ્યવસાયનો ત્યાગ કરવાનો હોય છે.
33
૧. મનથી સંકલ્પ-વિલ્પ કરવા, ખરાબ વિચાર કરવા. ૨. વાણીથી અસત્ય, અપ્રિય, કે અયોગ્ય બોલવું. ૩. શરીરથી અનુચિત ને નિંઘ પ્રવૃત્તિ કરવી. ૪. સામાયિકની સમય-મર્યાદા ભુલી જવી. ૫. અવિધિથી સામાયિક લેવું-પાળવું.
પ્રથમ શિક્ષાવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો.
૩
અડતાલીસ મિનિટ સુધી મન, વચન અને કાયાથી થતાં પાપોનો ત્યાગ કરીને, નિર્દોષ ને નિર્મળ એક આસને બેસીને સ્વાધ્યાય, ધ્યાન, જપ આદિ કરવાનું વ્રત/અનુષ્ઠાન.
* અતિચાર
૨. દેશાવગાસિક વ્રત
Jain Education International
પ્રથમનાં આઠ વ્રત આજીવન પર્યન્તના છે. પરંતુ એ વ્રતોમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org