SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ વેચવાનો કે ભાડે આપવાનો વેપાર. ૧૨. નિર્ધાંછન કર્મ: પશુ-પંખીઓ તેમજ માણસોના અવયવો વીંધવાનો તેમજ તેમને નપુંસક બનાવવાનો ધંધો. ૧૩. દવ-ધનવ કર્મ: દુશ્મનાવટથી કે ધંધા નિમિત્તે જંગલો કે ઘરોને અથવા અન્ય માલ-મિલ્કતને આગ લગાડવાનો ધંધો. ૧૪. લ-શોષણ કર્મઃ તળાવ, નદી, કુવા, નહેર વગેરે જળાશયોને ખાલી કરાવી આપવાનો ધંધો. ૧૫. અસતીપોષણ કર્મ: આજીવિકા માટે કુટણખાના [વેશ્યાલય] ચલાવવા, પશુ-પંખીઓ રાખીને તેમની પાસે ખેલ-તમાશા કરાવવા, માંસ-ઈંડા આદિનો વેપાર. હવે ચાર શિક્ષાવ્રત અને તેના અતિચાર બતાવવામાં આવે છે. * સામાયિક વ્રત ઘરસંસાર ચલાવતા આત્મસાધક શ્રાવકે ઉપર્યુકત પંદર પ્રકારના વ્યવસાયનો ત્યાગ કરવાનો હોય છે. 33 ૧. મનથી સંકલ્પ-વિલ્પ કરવા, ખરાબ વિચાર કરવા. ૨. વાણીથી અસત્ય, અપ્રિય, કે અયોગ્ય બોલવું. ૩. શરીરથી અનુચિત ને નિંઘ પ્રવૃત્તિ કરવી. ૪. સામાયિકની સમય-મર્યાદા ભુલી જવી. ૫. અવિધિથી સામાયિક લેવું-પાળવું. પ્રથમ શિક્ષાવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. ૩ અડતાલીસ મિનિટ સુધી મન, વચન અને કાયાથી થતાં પાપોનો ત્યાગ કરીને, નિર્દોષ ને નિર્મળ એક આસને બેસીને સ્વાધ્યાય, ધ્યાન, જપ આદિ કરવાનું વ્રત/અનુષ્ઠાન. * અતિચાર ૨. દેશાવગાસિક વ્રત Jain Education International પ્રથમનાં આઠ વ્રત આજીવન પર્યન્તના છે. પરંતુ એ વ્રતોમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy