________________
જૈનધર્મ
કે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત
કોઈ પણ નાનાં-મોડ્યું જીવની ઇરાદાપૂર્વક તેમજ બિનજરૂરી હિંસા ન કરવાનો નિયમ. ક અતિચાર
૧. કોઈપણ જીવાત્માને કોઈપણ પ્રકારે બાંધવો. ૨. તેને મારવો-પીટવો. ૩. તેનાં અંગોપાંગને છોલવાંકાપવાં. ૪. જીવાત્માની શકિતથી વિશેષ ભાર તેમની પાસે ઉપડાવવો. ૫. તેમને ભૂખ્યા-તરસ્યાં સખવાં.
પ્રથમ અણુવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. વક સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત
કોઈપણ પ્રસંગે તેમજ કોઈપણ નિમિત્તે ઇરાદાપૂર્વક તેમજ બિનજરૂરી જાડું-અસત્ય નહિ બોલવાનો નિયમ. ફક અતિચાર
૧. કોઈપણ આધાર કે સાબિતી વિના કોઈના પર આળ મૂકવું, આક્ષેપ કરવો.
૨. બે જણાને ખાનગી વાત કરતાં જોઈ જાણીને તેમના પર દોષારોપણ કરવું
૩. પોતાના અંગત માણસોની ખાનગી વાત જાહેર કરી દેવી. ૪. ખોટી સલાહનશિખામણ આપવી.
૫. ખોટા દસ્તાવેજ કરવા, બે નંબરના ચોપડા લખવા. બીજા અણુવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. કે સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રત
ઈરાદાપૂર્વક તેમજ બિનજરૂરી રીતે કોઈની, કોઈ વસ્તુ નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org