SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ ૫. કાળી સમય [Time] આદિને કાળ કહે છે. કાળના ચાર પ્રકાર છેઃ ૧. પ્રમાણ-કાળ, ૨, યથાય-નિવૃત્તિ કાળ, ૩. મરણ-કાળ અને ૪. અદ્ધા કાળ. ૧. કાળ દ્વારા પદાર્થ માપી શકાય છે આથી તેને પ્રમાણ કાળ . કહે છે. ૨. જીવન અને મૃત્યુ કાળ સાપેક્ષ છે. આથી જીવનની અવસ્થાને યથાય નિવૃત્તિકાળ કહે છે. ૩. જીવનના અંતને મરણકાળ કહે છે. ૪. સૂર્ય-ચંદ્ર આદિની ગતિ સાથે સંબંધ રાખનારને અદ્ધાકાળ કહે છે. દા.ત.સવાર, બપોર, સાંજ, કલાક, મિનિટ વગેરે. આ અદ્ધા-કાળ વ્યવહારિક છે અને તેનો ઉપયોગ મનુષ્ય લોકમાં જ થાય છે. જૈન દર્શનની કાળ-ગણના અનોખી અને આગવી છે. સૂક્ષ્યકાળ -એક આવલિકા ૧,૬૭,૭૭,૨૧૬,આવલિકા -એક મુહૂર્ત ૩૦ મુહૂર્ત -એક દિવસ-રાત [આખો દિવસ) ૧૫ દિવસ -એક પખવાડિયું-એક પક્ષ ૨ પક્ષ -એક મહિનો ર મહિના -એક ઋતુ ૩ ઋતુ -એક અયન ર અયન -એક વરસ અસંખ્ય વર્ષ -એક પલ્યોપમ ૧૦ ક્રોડાકોડ પલ્યોપમ -એક સાગરોપમ ૧૦ ક્રોડાકોડ સાગરોપમ -એક અવસર્પિણી કે એક ઉત્સર્પિણી ૧ અવસર્પિણી ૧ ઉત્સર્પિણી અનન્ત કાળચક્ર -એક પુદગલ પરાવર્તન [કોડાકોડી : કરોડનો કરોડથી ગુણાકાર કરવો.] -કાળચક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy