________________
જૈનધર્મ
૫. કાળી
સમય [Time] આદિને કાળ કહે છે. કાળના ચાર પ્રકાર છેઃ ૧. પ્રમાણ-કાળ, ૨, યથાય-નિવૃત્તિ કાળ, ૩. મરણ-કાળ અને ૪. અદ્ધા કાળ.
૧. કાળ દ્વારા પદાર્થ માપી શકાય છે આથી તેને પ્રમાણ કાળ . કહે છે.
૨. જીવન અને મૃત્યુ કાળ સાપેક્ષ છે. આથી જીવનની અવસ્થાને યથાય નિવૃત્તિકાળ કહે છે.
૩. જીવનના અંતને મરણકાળ કહે છે.
૪. સૂર્ય-ચંદ્ર આદિની ગતિ સાથે સંબંધ રાખનારને અદ્ધાકાળ કહે છે. દા.ત.સવાર, બપોર, સાંજ, કલાક, મિનિટ વગેરે.
આ અદ્ધા-કાળ વ્યવહારિક છે અને તેનો ઉપયોગ મનુષ્ય લોકમાં જ થાય છે.
જૈન દર્શનની કાળ-ગણના અનોખી અને આગવી છે. સૂક્ષ્યકાળ
-એક આવલિકા ૧,૬૭,૭૭,૨૧૬,આવલિકા -એક મુહૂર્ત ૩૦ મુહૂર્ત
-એક દિવસ-રાત [આખો દિવસ) ૧૫ દિવસ -એક પખવાડિયું-એક પક્ષ ૨ પક્ષ
-એક મહિનો ર મહિના
-એક ઋતુ ૩ ઋતુ
-એક અયન ર અયન
-એક વરસ અસંખ્ય વર્ષ -એક પલ્યોપમ ૧૦ ક્રોડાકોડ પલ્યોપમ -એક સાગરોપમ ૧૦ ક્રોડાકોડ સાગરોપમ -એક અવસર્પિણી કે એક ઉત્સર્પિણી ૧ અવસર્પિણી ૧ ઉત્સર્પિણી અનન્ત કાળચક્ર -એક પુદગલ પરાવર્તન [કોડાકોડી : કરોડનો કરોડથી ગુણાકાર કરવો.]
-કાળચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org