________________
જૈનધર્મ
૯૧
શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્લાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને મનઃ પર્યાપ્તિ કહે છે. આ છ, એનું નિર્માણ જન્મના સમયે એક સાથે શરૂ થાય છે.
પ્રાણ
જીવનશકિતને પ્રાણ કહે છે. પ્રાણ દસ છેઃ ૧. સ્પર્શેન્દ્રિય પ્રાણ : સ્પર્શ કરવાની શકિત. ૨. રસનેન્દ્રિય પ્રાણ : સ્વાદ લેવાની શકિત. ૩. ધ્રાણેન્દ્રિય પ્રાણા : સુંઘવાની શકિત. ૪. ચક્ષુરિન્દ્રિય પ્રાણ : જોવાની શકિત. ૫. શ્રવણેન્દ્રિય પ્રાણઃ સાંભળવાની શકિત. ૬. મનોબળ : વિચારવાની ક્ષમતા. ૭. વચનબળ : વાણીની ક્ષમતા. ૮. કાયબળ : શારીરિક ક્ષમતા. ૯, સ્વાસોશ્તાસ : શ્વાસ લેવા-મૂકવાની ક્ષમતા. ૧૦. આયુષ્ય : જીવન મર્યાદા.
જીવોની પર્યાપ્તિ અને પ્રાણ પર્યાપ્તિ
પ્રાણ. એકેન્દ્રિય બેઇન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય અસંજ્ઞી પંચેન્દ્રિય સંજ્ઞી પંચેન્દ્રિય
yw guya
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org