________________
છે.
(ACA
/
૧૫ મી ઓગસ્ટ....સ્વતંત્રતા! ક્યાં છે? - આજે રાષ્ટ્રનો સ્વતંત્રતા દિવસ ઉજવાય છે... કહેવાપૂરતા આપણે આજથી બરાબર૪૪વરસ એટલે કે સોળ હજાર સાઈઠ દિવસ પહેલાં આઝાદ પણ બની ગયા પણ ખરેખર આપણે આઝાદ છીએ ખરા ? અરાજકતા અને અંધાધૂંધી....અવ્યવસ્થા અને આતંક..!!
શું આ સ્વતંત્રતા છે.....?
ચોરે ને ચૌટે બલાત્કારો, અપહરણો....આનું નામ આઝાદી.....?
શું આટલા માટે આપણા નરબંકાઓએ પોતાની જાનફેસાની કરી હતી?ભગવાન મહાવીર અને બુદ્ધ જે દેશમાં જન્મ્યા એની આ દશા? "
આજે સુભાષ-સરદાર કે ગાંધી ....નહેરુ આવીને દેશની હાલત જુએ તો?
એમના મોઢામાંથી આવું જ કંઈક નીકળેઃ પંખી સમજે છે કે ચમન બદલાયું છે, સિતારાઓ મલકે છે કે ગગન બદલાયું છે, પણ સ્મશાનની ખામોશી ચીસ પાડે છે (કે) છે લાશ એની એ જ, ફક્ત કન્ન બદલાય છે.
વિચારપંખી - ૮૮
Ganternational
For Private & Personal Use Only
www.jainelibrary.org