________________
રહેજો ! વિચારોમાં જરીયે નબળાઈ કે વાણીમાં થોડીયે અકડાઈ કે પછી વર્તનમાં લગીરે અતડાઈ જો ભૂલે ચૂકે ભળી તો તમારી ઉપાસના ઉણી ઉતરશે !
સાધના સ્વના અંતઃકરણને આનંદથી ભરી દેવા માટે કરજો !
સાધના ‘સ્વ’ ને સમજવા / પામવા ને પહેચાનવા કરજો ! ઉપાસના એવી કરજો કે વાસનાના વાદળાંઓ વિખેરાઈ જાય મનના ગગન પરથી ! તમને દિલની લાખ દુઆઓ !
તમારું તન સ્વસ્થ બને ! તમારું મન સ્વચ્છ બને ! તમારું જીવન સહજ બને !
વિચારપંખી - ૮૭
Jain Education International
✰✰✰
For Private & Personal Use Only
janretres org