________________
0
7
વિચારોનું મૌન ૦ વાણીનું મૌન
૦ વર્તનનું મૌન તમારા મનને નવો આનંદઆપશે નવી તાજગી બક્ષશે. ત્રણ દિવસો દરમ્યાન ગુસ્સાને તો “ગેટ આઉટ' કરી દેવાનો ! “અહં” કરવામાં રહેમ રાખજો... ઊંચા સાતો બોલતા જનહીં! બીજાની સાથે વાત કરવી પડે તો પણ મૃદુ-મીઠાં ને થોડા શબ્દોમાં પતાવજો.
તમારી સમગ્રતાને સોંપી દેજો પ્રભુ પાર્શ્વનાથના ચરણોમાં! ૦ રોમે રોમે એની રટણા....
મનમાં એની પ્રીત..... ૦ હોઠે એનાં ગીત...... | આંખોમાં એનાં શમણાં.... • અંતરમાં એની કરુણા.. આનંદઘનજી આદિનાથમાં ખોવાઈ ગયા.... ગૌતમ જેમ મહાવીરમાં સમાઈ ગયા.....
એમ તમે પ્રભુ પાર્શ્વનાથના દીવાના બની જજો ! પરમાત્માનાં પગલાં તમારા જીવનમાં થશે ને તમારું આખું આયખું ધન્ય બની જશે!
વિચારપંખી - ૮૫
Jain Education International
For Private & Personal Use Only
elit-borg