________________
છે. ઐS
લોહીઉકાળાથી તો બચી જવાય! કંઈક બન્યું તોહાય હાય કરવાના બદલે કહો “હોય .....ચાલ્યા કરે હોયભાઈ હોય, દુનિયામાં બધું બન્યા કરે! સંસાર છે, હોય! ચાલ્યા કરે !'
હાય નહીં પણ હોય!
હાય કરશો તો “હાય” આવશે. “શા માટે કર્યું? અને પછી શરૂ થઈ જશે સવાલોનો સળવળાટ ! એના બદલે “હોય” કહેશો તો તરત મનનું સમાધાન થઈ
જશે!
બોલો શું ગમશે? હાયમાં છે લ્હાય !” હોયમાં “એન્જોય'
છે
વિચારપંખી - ૩
Jain Education International
For Private & Personal Use Only
wwwineliary org