________________
‘અરે સુધારવા નવત વે, મત વન ચિંતા યાર ! दिल ही तेरा जगत है, पहले इसे सुधार'
તમને કોઈ એવા શિખામણની લહાણી આપનારા ભેટી જાય તો કોઈ ન સાંભળે એમ સંભળાવજો ! (કાનમાંજ કહેજો !)
ઓ શિખામણ આપનારા એટલો ઉપકાર કર, ઈશ્વરી ઈન્સાફ પર મૂંગો રહી એતબાર કર. વક્રષ્ટા, રાહ જે લીધો અમે, સીધો જ છે, ખોડ તારી આંખમાં છે, જા પ્રથમ ઉપચાર કર !
વિચારપંખી- ૬૧
Jain Education International
✰✰✰
For Private & Personal Use Only
Diretary.org