________________
નીચે દટાઈ ને જીવીએ છીએ ને વાતો કરીએ છીએ પ્રેમની !
પ્રેમ જ્યારે અપેક્ષાવિહોણો બનશે ત્યારેજ પરમાત્માનીઝલકમળશે!૫રમાત્માતમારા શ્વાસોની સરગમ પર ગીત બનીને ઉતરી શકે, જો પાગલ બની જાવ ૫રમાત્મા માટે તો ! પછી તમે કહી શકશો....
‘દિલના જખ્મોને જગત આગળ કદી ખોટું નહીં, પ્રેમના એ રત્ન મોંઘા પથ્થરે તોલું નહીં, એમ લાગે તુજ વિના પણ અન્ય સાંભળનાર છે, તો મરી જાઉં પરંતુ શબ્દ પણ બોલું નહીં'
વિચારપંખી - ૫૧
Jain Education International
For Private & Personal Use Only
celebrat.org