________________
કોને દોષ દો છો ?
'Day by day
In every way We are getting better & better.'
ફ્રાંસિસી ડિપ્લોમેટ એમિલ કોંટે’નું આ વાક્ય હતાશના હીબકાં ભરતા....કે નિરાશાની નીંદામણમાં ગરકાવ બનેલા માનવને જોમ અને જોશ આપવાની અદ્ભુત તાકાત ધરાવે છે !
તમે હંમેશા વિધેયાત્મક વિચાર કરો !
Think very Positively. નકારાત્મક વલણ તમને આગળ નહીં વધવા દે! જે નજર સામે છે તેને જુઓ, સમ્યગ રીતે જુઓ ! જે આસપાસમાંવિખરાયેલું છે... એનેવિવેકથી અપનાવી
લો!
કાળામાથાનોમાનવી ધારે તે કરી શકે!પણ ચંદ્રમા ૫૨ પગલા મૂકવાની મસ-મોટી ડંફાસો મારનાર માનવીને ધરતી પર જીવતા નથી આવડતું ! આ કેવી કરુણતા છે !
ગિલા ન કર યહ ન દિયા,
વહન દિયા, ઉસને મુજ કો!
ઈતના ક્યા કમ હૈ? જો
Jair Sucation Hternational
ઉસને ઈન્સાન બના દિયા તુજ કો ?’
વિચારપંખી -૪૦
For Private & Personal Use Only
www.jainelibrary.org