________________
સૂપડો કે ચાળણી?
સૂપડો અને ચાળણી બંને રોજિંદા જીવનનાં માર્મિક પ્રતીકો છે. જો એના પર લગીરે વિચારવામાં આવે તો!
સૂપડો ઝાટકી નાખે છે! અનાજમાંથી કાંકરા......... છોતરાંને ખંખેરી નાંખે છે!
જ્યારે ચાળણી અનાજને ચાળી તો દે... પણ કાંકરાને સંઘરી રાખે!
બોલો કેવા બનવાનું પસંદ કરશો? મારું માનો તો સૂપડા જેવા બનજો.....
દોષો-દુર્ગુણોને ઝાટકી નાખવાના.........
ચાળણી જેવા ના બનશો...નહીંતરગુણો ચળાઈ જશે ને દોષોના કાંકરા રહી જશે!
વિચારપંખી - ૩૪
Jain
cucation International
For Private & Personal Use Only
www.jainelibrary.org