________________
शरीर मे विचर्षणम् । जिवा मे मधुसत्तमा ॥
(તૈતરીય ઉપનિષદ) શરીરમાં સ્કૂર્તિ અને જબાન પર મીઠાશ!
આ બે વાતો જો તમારી પાસે છે તો દુનિયાની કોઈ તાકાત તમને સફળતાના શિખરે પહોંચતા નહીં રોકી શકે. તમને અવરોધી નહીં શકે ! બહુ સમજવા જેવી વાત છે !
શરીરમાં સ્ફતિ જોઈએ ચુસ્તી જોઈએ ! શરીર એલર્ટ' જોઈએ. સુસ્ત અને શુષ્ક શરીર જીવન-સત્વ મેળવવા કામિયાબ નથી નીવડતું....તનમાં જોતાજગી હોય...તરવરાટહોય....તો પથ્થર પણ પગથિયું બની જાય...શુલપણે ફૂલમાં તબદીલ થાય....સાથે સ્વરની મધુરપ પણ જોઈએ. માટે તો કબીર કહે છે: “ઐસી બાની બોલીએ' એવા શબ્દો બોલો કે જે બીજાના દિલને વધે નહીં પણ વહાલની શાલમાં લપેટી લે! તરવરતું તન અને મધઝરતાં વચન
બસ દોસ્ત, ઝળકી ઉઠશે જોબન અને જીવન!
વિચારપંખી - ૨૭
Jain Education International
For Private & Personal Use Only
W
omandiera y sro