SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ शरीर मे विचर्षणम् । जिवा मे मधुसत्तमा ॥ (તૈતરીય ઉપનિષદ) શરીરમાં સ્કૂર્તિ અને જબાન પર મીઠાશ! આ બે વાતો જો તમારી પાસે છે તો દુનિયાની કોઈ તાકાત તમને સફળતાના શિખરે પહોંચતા નહીં રોકી શકે. તમને અવરોધી નહીં શકે ! બહુ સમજવા જેવી વાત છે ! શરીરમાં સ્ફતિ જોઈએ ચુસ્તી જોઈએ ! શરીર એલર્ટ' જોઈએ. સુસ્ત અને શુષ્ક શરીર જીવન-સત્વ મેળવવા કામિયાબ નથી નીવડતું....તનમાં જોતાજગી હોય...તરવરાટહોય....તો પથ્થર પણ પગથિયું બની જાય...શુલપણે ફૂલમાં તબદીલ થાય....સાથે સ્વરની મધુરપ પણ જોઈએ. માટે તો કબીર કહે છે: “ઐસી બાની બોલીએ' એવા શબ્દો બોલો કે જે બીજાના દિલને વધે નહીં પણ વહાલની શાલમાં લપેટી લે! તરવરતું તન અને મધઝરતાં વચન બસ દોસ્ત, ઝળકી ઉઠશે જોબન અને જીવન! વિચારપંખી - ૨૭ Jain Education International For Private & Personal Use Only W omandiera y sro
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy