________________
કિશોર કેવી રીતે જીવશો?
એક અણગમતો પ્રસંગ કે એક ન ગમતી ઘટના...... આપણા આખા દિવસની પ્રસન્નતાને પીંખી નાંખે
કો'કનો એકાદ શબ્દ પણ આપણી શાંતિને સળગાવી દે છે. કોકનો એકાદ ઈશારો આપણને હલબલાવી દે છે.... વારેવારે આપણો “મૂડ મરી જાય છે ! શું આપણે એટલા નબળા છીએ કે આપણો ગુસ્સો..આપણો પ્રેમ...આપણી તમામ લાગણીઓ પર ગમે તે નિયંત્રણ કરી શકે ?
ના, દોસ્ત! આપણી પર નિયંત્રણ આપણું પોતાનું જ હોવું જોઈએ ! આપણે કંઈ ચાવી દીધેલાં પૂતળાં છીએ કે કો'કના નચાવ્યા નાચે જઈએ ! ! ! કો'કના દોરવ્યા દોરવાઈ જઈએ ! આપણું પોતાનું આગવું વ્યક્તિત્વ ઉપસાવવું જોઈએ!
ઘટનાઓ ઘા ના બને.... પ્રસંગો પીડા ના કરે..... સંજોગો સતાવી ના જાય..... એવી રીતે જીવન જીવતા શીખો!
વિચારપંખી - ૨૬
Jain
Catton uernational
For Private & Personal Use Only
www.jainelibrary.org