________________
ઉછળ,
જીવવાની રીત
જે પોતાની જાતને ના સમજી શકે..... મેળવી ના શકે એ બીજાઓની સાથે સહજીવન કેવી રીતે જીવી શકે ? પહેલાં પોતાની જાતને સમજો....જાણો.. માણો...ત્યાર બાદ આપોઆપ સહજીવન જીવવાની જડીબુટ્ટી જડી આવશે. પોતાપોતાની અહંતાની કેદમાંથી છૂટ્યા વગર સહજીવનનું સૌંદર્ય શતદલ કમળની જેમ ખીલી ના શકે! અહંની આગમાં શેકાતા માણસો સાથે રહે તેથી શું? એ સહજીવન ના જીવી
શકે!
મજેથી જીવવું છે?
આનંદથી જીવવું છે? તો આ ચાર સૂત્રો જીવનમાં વણી લો.....
| બોલો ખરા.... પણ બકો નહીં, ખાઓ-પીઓ, પણ છકો નહીં, દેખો-ભાળો પણ તાકો નહીં, | ઘૂમો-ફરો પણ થાકો નહીં.
બસ....પછી સુખ તમારી સોડમાં સંતાતું આવશે!
વિચારપંખી - ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.ainelibraillots