________________
ઝરણું... વહયા કરે તે!
માણસની જિંદગી એ તો પર્વતની છાતી ચીરીને વહી નીકળતા ઝરણા જેવી છે ! એનું ધ્યેય હોય છે વિલીન થઈ જવું સમાઈ જવું!
હા ક્યારેક એ ઝરણું ધગધગતા રણની રેતીમાંય ‘ઠબૂરાઈ જાય..... શોષાઈ જાય....તો ક્યારેક એ ઝરણું આફતોના ખડકોને ઓળંગીને સાગરના ખોળામાં ય સમાઈ જા....ડૂબી જાય!
તમે નિર્ણય કરો! તમારા જીવનઝરણાંને ક્યાં લઈ જવું છે ? સમસ્યાઓ અને અસફળતાઓના રણમાં રગદોળવું છે કે પછી.....
સમસ્યાનો સહજતાપૂર્વક સામનો કરીને સુખના સોહામણા સાગરમાં જીવનની નાવને લઈ જવી છે?
જીવન વહ્યા કરે જળની જેમ આપણે રહીએ કમળની જેમ!
23 -
વિચારપંખી - ૨૪
csonterational
For Private & Personal Use Only
www.jainelibrary.org