________________
બોઝિલ બની જાય....ઉદાસ ઉદાસ બની જાય ! ને વરસી પડે ત્યારે વાહ રે વાહ !
આપવામાં માપ નહીં ! લૂંટાવામાં લોભ નહીં ! નહીંતર પછી તમે કહેશો :
કોઈએ ખોબો ભરી પીધાં નહીં સાવ ખારાં સાવ ખારાં જળ છીએ અમે !’
*
વિચારપંખી - ૨૩
Jain Education International
For Private & Personal Use Only
Sorg