________________
તિખારા.........
પહેલા કામ જોવામાં આવતું જ્યારે
આજે નામ જોવાય છે.
આજના પોતાની જાતને હીરો ગણતા માણસો બીજાને ઝીરો જ ગણે છે.
જીવન કેવું સાંકડુંને રાંકડું હું ને મારી વહુ એમાં આવી ગયા સહુ!'
નાના છોકરાઓરડીને બીજાની પાસેથી વસ્તુમેળવે છે તો મોટા માણસો બીજાને રડાવીને મેળવે છે.
સંસારથી જે ધ્રુજે તે જ
પરમાત્માને પૂજે.......
દુનિયાદારીમાં જેલીન,
તે પ્રભુભક્તિમાં દીન....!
વિચારપંખી - ૧૮૫
Jain Education International
For Private & Personal Use Only
wwwgaipetibrary