________________
Jaimed Inesiational
in
કામનાઓનો કાટમાળ
ઈશાક સિંગટ (નોબલ પારિતોષિક વિજેતા) એક બહુ મહત્વની વાત કરે છે ઃ ઈશ્વરે આપણને બુદ્ધિ આપવામાં બહુ જ કરકસર કરી છે....પણ એષણાઓ-કામનાઓ અને મોહાંધતા આપવામાં પાછું વળીને જોયું નથી! પાછી - એષણાઓ - આકાંક્ષાઓ કે મોહાંધતા એટલા મજબૂત પ્રમાણમાં આપી છે કે,
માનવી બુદ્ધિની બાબતમાં સાવ મૂરખ હોય પણ કામનાઓની બાબતમાં કરોડપતિ બની જાય છે.
કામનાઓ જો સીમામાં હોય......
એષણાઓ જો અસીમ ના બને તો તો જીવન બહુ જટિલ નથી બનતું....પણ એવું બનતું નથી. માણસજાત અટવાઈ જાય છે એષણાઓના જંગલમાં !
માણસ માત્ર કટાઈ જાય છે કામનાઓના કાટમાળ તળે દટાઈને !
વિચારપંખી - ૧૮૨
For Private & Personal Use Only
www.jainelibrary.org