________________
સમજવા જેવું.......
પોતાની જવાબદારીઓમાંથી છટકીજjતદ્દન સહેલું છે....પણ જવાબદારી પ્રત્યે લાપરવાહ બનવાથી જે પરિણામ આવશે એમાંથી છટકવું શક્ય નથી.
અઠવાડિયાના છ દિવસ બાવળનું વાવેતર કરતા આપણે સાતમે દિવસે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે અમને કાંટા નહીં આપતા!
હૃદયમાં જો ઉદારતા નથી તો સમજી લેજો કે – બહુ ખરાબ પ્રકારના હૃદયરોગના તમે શિકાર બન્યા
છો.
બીજાઓ મારા માટે શું ધારે છે?” એવા વિચારોના વમળમાં નાહક તમે અટવાઓ છો! બીજા લોકો પણ કદાચ એવું જ વિચારતા હશે કે તમે એમના માટે શું ધારો છો?'
તમે તમારી જાતને ઈનામદાર બનાવો....તમે તમારી જાતને પ્રામાણિક બનાવો. આસપાસની ચિંતામાં ના ગૂંચવાઓ ! પોતાની જાત સિવાય બીજા કોઈથી આપણે છેતરાતા નથી!
વિચારપંખી - ૧૮૧
Jain Education International
For Private & Personal Use Only
Wawa elibra
269