________________
Jain Education international
આપતી. વેદનાની તીખાશ...દુઃખનો તમતમાટ પણ જીવનને મજાનું બનાવે છે ! કેટલાક લોકોને નાસ્તાથી ચાલી જાય....કેટલાક વળી બપો૨નું ખાણું ખાય ને કેટલાક સાંજના વાળું પછી યે ધરાતા નથી ! તમને ખબર છે ને જે જેટલું ઓછું ખાવા રોકાય છે..એને એટલું ઓછું ભાડું આપવું પડે છે ?
જિંદગી જમણ છે પણ ખાવા માટે નહીં, ખવડાવવા માટે!
Life is a meal, but not only for yourself but for all Mankind !
✰✰✰
વિચાર પંખી ૧૭૪
For Private & Personal Use Only
www.jainelibrary.org