________________
'
S
ચાલો સુધરીએ!
દુનિયાનેઘડવાના મનોરથોસેવનારાણસને મોટા ભાગે દુનિયાદારી જ ઘડીનાંખે છે! બીજાને સુધારવાની વેવલી વળગણો વેંઢારનારા આપણે જાતે જ સુધરી જઈએ તો?પણ હાય! આપણી નજરમોટા ભાગે બીજા પર જ મંડાયેલી રહે છે....
"We all are otheroriented." બીજાની નાની અમથી ભૂલ પણ આપણને અસહ્ય ભાસે છે.... ખૂંચે છે....જ્યારે આપણી પોતાની ભૂલોની ભૂગોળ તરફ આપણને આંખ મીચામણાં કરતા ફાવી ગયું છે. એક વાત ન ભૂલવી જોઈએ કે જીવનની શરૂઆત જાતથી થાય છે! જાતની ભાતને ભાતીગળ બનાવવાનું શીખી લઈશું તો જીવન આખું ઝળહળતું ને જીવંત લાગશે. જાતને ભૂલીને જગતની જંજાળ માં જ અટવાઈ જશું તો જીવન આખું કડવું વખ બની જશે! જીવનને અમૃત બનાવીએ અને એના એક એક ઘેટને સીપ’ કરીએ.... જીવનનો રસ જીવનની અંતિમ ક્ષણ સુધી, શ્વાસની છેલ્લી સરગમ સુધી માણવાનો છે.
जिन्दगी अमृत है, मेरे राजा ! इसे ढोलो कम, पीओ ज्यादा ।
વિચારપંખી - ૧૧
Jain Education International
For Private & Personal Use Only
en ceny.org