________________
માત્ર જ્ઞાનના દર્શન-પૂજન કરીને ઇતિશ્રી ન સમજી લેતા ! આજે સમય મેળવીને જ્ઞાન ભંડારો અને ઉપાશ્રયોના કબાટોમાં કે તમારા ઘરની આલમારીઓમાં કેદ પુસ્તકો-ગ્રંથોની ધૂળ ખંખેરજો, વ્યવસ્થિત પૂંઠા વગેરે ચઢાવજો... સરખી રીતે ગોઠવજો / સ્વાધ્યાય કરજો. આ પણ ઉચ્ચ પ્રકારની શ્રુતભક્તિ છે. જ્ઞાનપંચમીની આરાધના જ્ઞાનમય બનીને કરશો તો જ પાંચમ સાર્થક થશે. બાકી ખાલી ઉપવાસ કે દેવવંદન આત્માને જ્ઞાનપ્રાપ્તિ માટે તલપાપડ નહીં બનાવી શકે.
વિચાર પંખી ૧૪૦
etical an Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org