________________
અવગુણોનું અંધારું અસ્તિત્વને ઉણું ઉતારતું હોય... છતાંયે જાપાની જ્યોત પાપનાતિમિરનેવિદારીનાખવા સક્ષમ છે! જોઈએ જાપમાં જીવનની જીવંતતા!
જ્યાં જાત નથી ભળતી ત્યાં પછી ભાત નથી ઉઘડતી. ભાત વગર પ્રભાત સાવ પીળું પીળું ભાસે! ચતુર્દશીની રાતનો ચંદરવો ચારે છેડે સોહી રહે એવો કરજો જાપ! તો રાત પણ પ્રકાશી ઉઠશે!
th
:
છે.
છે,
.
એ.
ઇ
વિચારપંખી ૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
nelibrany.org