________________
Jain relevational
લે છે ત્યારે સંસ્કૃતિને કદાય શણગારી ના શકીએ, પણ એના ચીરહરણનાં પાપમાં ભૂલેચૂકે ભાગીદાર ના બનતા!
દુનિયાને રીઝવવા જતા જો ૫રમાત્મા રૂઠી
ગયા તો?
જગતને ખુશ કરવા જતાં જો જાત નારાજ બની જશે તો?
ના,એવું નાકરતા! પર્વોની પાછળના રહસ્યોને જાણો.... એના મહત્ત્વને સમજો..... ગતાનુગતિકતામાં ગૂંચવાઈનાજાવ!આનંદ-ઉલ્લાસનૃત્ય બધું બરાબર, પણ સંસ્કારોને સળગાવીને તો નહીં જ! જરી ઠંડા કલેજેવિચારજો!નવરાત્રમાં જે કરો છો, જુઓ છો, એમાં સંસ્કારોને ઘસ૨કો તો નથી લાગતો ને ?
ઘસરકો ઘા બની જશે તો મુશ્કેલી ઊભી થશે ! સંસ્કારોને સાચવી રાખો !
એક જીવંત આંદોલન ઉપાડીશું આપણે ? ‘સંસ્કાર બચાવ !'
વિચારપંખી ૧૨૬
For Private & Personal Use Only
www.jainelibrary.org