________________
Jai durang temnational
ડાઘ આપણે એ ચાદર પર લગાડીએ છીએ ... પછી! પરમાત્મા પ્રસન્ન થાય કઈ રીતે ? સિદ્ધચકની કૃપા આ૫ણા ૫૨ વ૨સે કેવી રીતે ?
સંયમની સાધના શ્વેત વસ્ત્ર શ્વેત માળા / શ્વેત આસન સાથે જેમ ક૨વાની છે તેમ હૈયાને પણ શુભ/ શ્વેત / સ્વચ્છ રાખવું જરૂરી છે ......હૃદયમંદિર જો અસ્વચછ હશે...ગંદું હશે તો સંયમની પ્રતિષ્ટા કેમ કરીને કરશો?
આજથી સંકલ્પ કરોઃ જીવનનીદરેક વૃત્તિ અને પ્રવૃત્તિ પર સંયમનો શણગાર કરવા માટે !
બોલવાની ના નથી.........પણ સંયમથી ! ખાવાની ના નથી.........પણ સંયમથી ! જીવવાની ના નથી.........પણ સંયમથી !
સંસ્કરોની મૂડી જળવાય છે
સંયમની સુરક્ષામાં,
કેડી જડે છે સંયમના નકશામાં !
સ્વસ્થ અને સહજ જીવવાની
વિચારપંખી -૧૧૬
For Private & Personal Use Only
www.jainelibrary.org