________________
શ્વેત વસ્ત્રો શ્વેત માળા/ શ્વેત આસન અને કલ્પનોઓના કાલીનપર શ્વેત રંગોનોસાગરલહેરાતો હોય એવા બનીને ‘ૐ મૈં નમો નાળલ્સ' નો કે માતા સરસ્વતીનો જાપ કરો.
સ્મરણશક્તિને સતેજ કરવા...ભણેલું યાદ રાખવા અને સંતપ્ત જીવનને સાંત્વના આપવા માટે આજનો જાપ ...તપ.... અને સ્વાધ્યાય ખુબ જ ઉપયોગી નીવડે છે ! દરરોજ સ્વાધ્યાય, કરવા પ્રતિજ્ઞા કે સંકલ્પ કરો.... જેમ તનને તંદુરસ્ત રાખવા ખોરાક જરૂરી છે તેમ મનને મસ્ત રાખવા સ્વાધ્યાય જરૂરી છે!
સ્વાધ્યાય!
સ્વનું જેમાં અધ્યયન થાય એ સ્વાધ્યાય કહેવાય! સ્વાધ્યાયથી સમૂળગા અળગા રહ્યા તો સ્વને સમજવાની /સમર્પવાની ક્ષમતા નહીં સાંપડે !
Jain Education International
વિચારપંખી - ૧૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org