SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ શ્વેત વસ્ત્રો શ્વેત માળા/ શ્વેત આસન અને કલ્પનોઓના કાલીનપર શ્વેત રંગોનોસાગરલહેરાતો હોય એવા બનીને ‘ૐ મૈં નમો નાળલ્સ' નો કે માતા સરસ્વતીનો જાપ કરો. સ્મરણશક્તિને સતેજ કરવા...ભણેલું યાદ રાખવા અને સંતપ્ત જીવનને સાંત્વના આપવા માટે આજનો જાપ ...તપ.... અને સ્વાધ્યાય ખુબ જ ઉપયોગી નીવડે છે ! દરરોજ સ્વાધ્યાય, કરવા પ્રતિજ્ઞા કે સંકલ્પ કરો.... જેમ તનને તંદુરસ્ત રાખવા ખોરાક જરૂરી છે તેમ મનને મસ્ત રાખવા સ્વાધ્યાય જરૂરી છે! સ્વાધ્યાય! સ્વનું જેમાં અધ્યયન થાય એ સ્વાધ્યાય કહેવાય! સ્વાધ્યાયથી સમૂળગા અળગા રહ્યા તો સ્વને સમજવાની /સમર્પવાની ક્ષમતા નહીં સાંપડે ! Jain Education International વિચારપંખી - ૧૧૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy