________________
નવપદ આરાધના (સાતમો દિવસ )
આજનો દિવસ છે સમ્યાનની આરાધના કરાવા માટે ! જ્ઞાન જ્ઞાન વગર તો ચાલે જ કેમ ? જ્ઞાન એ તો જીવન માટે શ્વાસ જેટલું જરૂરી છે ! જોયા પછી જાણવું જરૂરી બને છે . માત્ર જોયા કરવાથી શું? જોવું અને જાણવું ...જાણવું અને જોવું ...આમ આ બન્ને એકબીજા સાથે સંયુક્ત છે . જોડાયેલા છે.
શ્રદ્ધા પણ જ્ઞાનોપેત હોવી જરૂરી છે. . . ખાલીમાલી શ્રદ્ધા કયારેક નબળી પડીને નંદવાઈ જાય છે...જ્યારે સમજણભરી શ્રદ્ધા વધુ ને વધુ પ્રગાઢ થતી હોય છે ! પરમાત્માને જાણો ! આત્માને ઓળખો ! જાતને જાણો! જગતને ઓળખો ! અમૃત બનીને જ્ઞાન જ્યારે અંતરની અવિન ૫૨ વસે છે અનરાધાર......ત્યારે પછી કષાયોના તાપ શમી જાય છે.....વાસનાઓનામેલ ઘોવાઈજાયછે! કામનાઓની બળતરા શાંત પડી જાય છે !
જ્ઞાન મેળવવા માટે સદા પ્રયત્નશીલ રહો... ઉમર, સ્થાન કે સંજોગોના બહાના કાઢીને કે કર્મની કાંધે પુરુષાર્થને ટીંગાડીને આલતૂફાલતુ ના બની જાવ ! પળેપળને જ્ઞાનથી સીંચી લો .....
શુદ્ધ સ્ફટિક જેવા પારદર્શી જ્ઞાનને મેળવવા
વિચારપંખી - ૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
ainelib.org