________________
સળગાવી બેસે છે
દ્વૈતરંગમાં સમ્યગ્ દર્શનપદની ઉપાસના પાછળ આ એક જ રહસ્ય છે. શ્વેત રંગ સ્વસ્થતા માટે સૂચક ગણાય છે.... સમજૂતી માટે સૂચક છે.
મનની સ્વસ્થતા વિચારોની એકાગ્રતા/ચિત્તની સહજતા માટે સમ્યમ્ દર્શન પદનું આરાધન કરવાનું છે.......
સમજણનો નાનકડો દીવો જીવનખંડમાં જલી ઉઠશે તો અંતર આનંદની અમીરાતથી ઉભરાવા માંડશે.
જો જો તમારું દર્શન પ્રદર્શન ના બને! તમારી સમજણ ઘર્ષણ ના બને!
છે..
છે .
વિચારપંખી - ૧૧૨
Jdin Educationternational
For Private & Personal Use Only
www.jainelibrary.org