________________
‘3ૐ હ્રીં નમો ઉવજઝાયાણં' નો જાપ જ્ઞાનની ગંગોત્રીનું પીનપોઈન્ટ” ખોલી આપે છે. તેમ તનની તબીયતનું તૂટેલું, તારામૈત્રક રચી આપે છે.
ઉજળા હૈયે ને ઉરના ઉમંગે ઉપાધ્યાય ભગવંતને પ્રણામ કરજો.
સ્વાધ્યાયની શીખ આપે ઉપાધ્યાય! દ્રવ્ય-પર્યાયિના ભેદ બતાડે ઉપાધ્યાય!
જીવનના અધ્યાયને ઊંડાણથી સમજાવનારા ઉપાધ્યાય ભગવંત ને વંદના
વિચારપંખી - ૧૦૮
Jailddaton uternational
For Private & Personal Use Only
www.jainelibrary.org