________________
Jain on International
અરિહંતનું ધ્યાન સમગ્ર ચિત્તતંત્રને વિશુદ્ધ કરે છે . શરીરની અસ્વસ્થતાને ઓગાળે છે ‘અરિહંત’શબ્દમાં એ તાકાત છે કે જેનાથી તમામ ભયો દુ૨ થઈ જાય.
સાધનામાં જરૂરી છે આપણી સમર્પણની
ભાવના!
Divine force needs dedication.
સાધનાની સફર ખેડે તે સત છે. મુક્તિના મીઠા સૂર છેડે તે મહંત છે. દુનિયા ને જીતનારા અંતે હારી જાય છે. જે ખુદની જાતને જીતે તે ‘અરિહંત ' છે !’
"
***
વિચારપંખી - ૧૦૪
For Private & Personal Use Only
www.jainelibrary.org