________________
પર્યુષણ મહાપર્વ.(પાંચમો દિવસ) - સોણલાની પણ એક સોહામણી દુનિયા છે.... ભાવિના અનેક સંકેતો શમણાંની સોડમાં ઈશારા કરે છે. ભગવાન મહાવીરની માતા ત્રિશલાએ જોયેલા ૧૪ ..નમણાં શમણાં કેવાસુવાળાંને પ્યારા પ્યારાં છે? એક એક સ્વપ્ન મહાવીરનાં મોહક વ્યક્તિત્વને કળીમાંથી ઉઘડતા ફૂલની જેમ ઉઘાડુંકરેછે. સપનાએ વ્યક્તિના ભીતરી અસ્તિત્વની પ્યાસને પ્રગટ કરે છે! સુંદર સોણલાંની છાબ પણ એના જ નસીબમાં હોય છે કે જે અંતરથી સુંદર હોય!અત્યારે તોવૈજ્ઞાનિકો સપનાઓના અજાણ્યા પ્રદેશની સફર ખેડે છે, આધુનિક Micro electrionic instruments &l2l!
આપણા શાસ્ત્રો તો સદીઓથી આ વાતને વિવેચી રહ્યા છે જરી પલકોનો પડદો પાડીને પહોંચી જજો ક્ષત્રિયકુંડના રાજપ્રસાદમાં પોઢેલા દેવી ત્રિશલાની પાસે..જોજો એમના અસ્તિત્વમાંથી નીતરતી લાગણીઓની ભીનાશને !
એક વાત ના ભૂલશો.આજનો દિવસ મહાવીર જન્મ વાંચનનો છે, મહાવીરનો જન્મ દિવસ નથી ! આજનો દિવસ દેવી ત્રિશલાને આવેલા શમણાંઓના નમણાં ગામમાં ગરબે ઘૂમવાનો દિવસ છે.
વિચારપંખી - ૯૮
Jain Education internasonal
( SP ;)
For Private & Personal Use Only
www.jainelibrary.org