________________
૧૬૯૬ ના જેઠ સુદ ૨ ના દિવસે ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી ! ગુજરાતી ભાષામાં એના પર ખીમશાહી ટિકા લખવાનું કાર્ય વિ.સં. ૧૭૦૭ ના વૈશાખ સુદ ૧૦ ના દિવસે અમદાવાદ ખાતે મુનિશ્રી ખીમાવિજયજીએ પૂર્ણ કર્યું. તત્કાલીન નગર શેઠ શ્રી હેમાભાઈ પ્રેમાભાઈની હાજરીમાં અમદાવાદમાં સકળ સંઘ સમક્ષ એજ વરસે એના વાંચનનો પ્રારંભ થયો.
વર્તમાનમાં કલ્પસૂત્રને વિદ્વતાપૂર્ણ સંપાદનથી સાંકળીને પ્રગટ કરવાનું શ્રેય મેળવે છે જર્મન સ્કૉલર રીયુ જે. સ્ટીવન્સન ઈ. સ. ૧૮૪૯ માં પ્રથમ વાર !
આછે કલ્પસૂત્ર અંગે આછી પાતળી જાણકારીની ઝલક ! કલ્પ એટલે આચાર!
શ્રમણજીવનની આચાર વ્યવસ્થાની વિસ્તૃત વિવેચના ને વિચારણા કરતા કલ્પસૂત્રને સાંભળતાં ભાવવિભોર બની જજો!
NUM
વિચારપંખી – ૯૦
Jain Education International
For Private & Personal Use Only
Y
ainelibreorg
: