________________
પર્યુષણ મહાપર્વ...(ચોથો દિવસ)
A
A
આવો દોસ્ત! પર્યુષણની ચાંદની જેવી શીળી ચોથા દિવસની ઉજળી ઉજળી ઉષાનો સ્પર્શ તમને હળવેથી ભેટે છે! આજનો દિવસ કલ્પસૂત્રની વાચનાનો પ્રથમ દિવસ ! તમે કલ્પસૂત્ર અંગે જાણો છો ખરા? આવો
ત્યારે એની જ વાતો આજે કરીએ!
શોક અને મોહની જાળને જલાવી દેનારા આ કલ્પસૂત્રને યુગપ્રધાન-ચૌદ પૂર્વધર ભગવાન ભદ્રબાહુ સ્વામીયે “દષ્ટિવાદ” નામના ૧૨ મા અંગના નવમા પ્રત્યાખ્યાન પૂર્વમાંથી અલગ તારવીને “દશાશ્રુતસ્કંધ ના આઠમાં અધ્યયન તરીકે સુગ્રથિત બનાવ્યું. ગુરુશિષ્ય પરંપરાથી મુખપાઠ થતા આ કલ્પસૂત્રને વિ.સં. પ૧૦માં લિપિબદ્ધ (ગ્રંથરૂપે) કરવાનું શ્રેય છે મહાન શ્રતધર શ્રીદેવધિંગણી ક્ષમાશ્રમણને! એ ધરતી હતી વલ્લભીપુર (સૌરાષ્ટ્ર) ની! આ ગ્રંથનું સર્વ પ્રથમ સંઘ ,સમક્ષ વાંચન થયું છે વિ.સં. પ૨૩ માં. ગુજરાતના ત્યારના પાટનગર આનંદપુર (વડનગર) ખાતે રાજા ધ્રુવસેનના રાજ્યપરિવારના શોકને દૂર કરવા માટે આચાર્ય શ્રી. કાલિકસૂરીશ્વરજીના શ્રીમુખે ! આ ગ્રંથ પર “સુબોધિકા” નામની સંસ્કૃતમાં રસમય ટીકા (Commentary ) લખવાનો જશ જીતે છે વિ.સં.
MONY
વિચારપંખી – ૯૬
છે
જ
Wational
G
For Private & Personal Use Only
www.jainelibrary.org