________________
પર્યુષણ મહાપર્વ (ત્રીજો દિવસ)
જીવનના સરોવરમાં પ્રેમનાં પોયણાં ખીલવવાની પ્રેરણા આપનારપર્યુષણનો એક સંદેશછે. અહિંસાનો! સામાન્ય રીતે અહિંસાનો અર્થ કોઈને મારવા નહીં એવો કરવામાં આવે છે. પણ ના.... આ અર્થ તમે તો જાણો છો કે કોઈનો જીવ ઝુંટવવો એ જેમ હિંસા છે તેમ કોઈનાદિલને દુભવવું એ પણહિંસા છે. બીજાના દેહને જેમ પીડા નથી આપવાની તેમ અન્યનાદિલને પણ ઠેસ નથી આપવાની ! શરીરના ઘા સમયની પાટાપીંડીથી રૂઝાઈ જાય છે. મનને લાગેલા ઘા જલ્દી નથી રૂઝાતા ! ભૂલે ચૂકેય કોઈના પ્રાણને પીડા ના આપશો... પંપાળી ના શકો તો કંઈ નહીં! જીવનમાં ડગલે ને પગલે આપણે અહિંસાની આલબેલ પોકારવાની છે!હિંસાની હાયવોય હવે ઠારીએ.... જીવનને અહિંસાથી શણગારીએ !
My friend
लगा सको तो बाग लगाना, आग लगाना मत सीखो। जला सको तो दीप जलाना, दिल जलाना मत सीखो। बिछा सको तो फल बिछाना, शूल बिछाना मत सीखो। पिला सको तो प्यार पिलाना, जहर पिलाना मत सीखो।
Forget,, forgive & be friend !
વિચારપંખી ૯૫
Jain Education International
For Private & Personal Use Only
WwwW.Senelibrar.org