SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પ્ર. ૧ પ્ર. ૨ પ્ર. ૩ પ્ર. ૪ પ્ર. પ પ્ર. ૬ પ્ર. ૭ શ્રી નમસ્કાર મહામંત્રના વ્યાવહારિક સ્વરૂપને સમજાવતારી ૨૮, પ્રશ્નોત્તરી (૧) (૮ થી ૧૪ વર્ષના માટે) (પ્રાથમિક) શ્રી નમસ્કાર મહામંત્ર એટલે શું ? જીવન શુદ્ધિ માટે વિશિષ્ટ કોટિના નિર્મળ આત્મસ્વરૂપવાળા પાંચ પરમેષ્ઠીઓને જેમાં નમસ્કાર કરવામાં આવ્યો છે, તેવો - જૈનોનો મહામંત્ર શ્રી નમસ્કાર મહામંત્રના પદો કેટલાં ? નવ. શ્રી નમસ્કાર મહામંત્રની સંપદાઓ કેટલી ? આઠ શ્રી નમસ્કાર મંત્રની સંપદા એટલે શું ? સમજવાની દ્રષ્ટિએ અર્થ જ્યાં પૂરો થતો હોય તે સંપદા કહેવાય. શ્રી નમસ્કાર મહામંત્રની સંપદા કઈ કઈ ? પહેલા પદથી સાતમા પદ સુધીની સાત સંપદા અને આઠમા અને નવમા પદની એક સંપદા એમ કુલ આઠ સંપદા છે. શ્રી નમસ્કાર મહામંત્રમાં ગુરૂ કેટલા ? સાત. તે આ પ્રમાણે દ્વા, જઝ, વ્વ, ક્કા, વ, પ, વે. ગુરૂ એટલે ? Jain Education International જેને બોલતાં જીભ ઉપર જોર આવે તે. [ ૬૬ ] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004533
Book TitlePal Pal Samaro Shri Navkar
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy