________________
અર્થ થાય છે, તથા નમવું અથવા નમ્રતા એ મનોવૃત્તિનો ધર્મ છે, કે જે (મનોવૃત્તિ) આ લોકમાં સર્વથી સૂક્ષ્મ માનવામાં આવે છે, તેથી જ “મો’ પદના ધ્યાનથી અણિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. (૨) સંસ્કૃતના “મના પદના જો આદિ તથા અંતના અક્ષરોનો વિપર્યય (પરિવર્તન) કરવામાં આવે તો પણ “મો’ પદ થઈ જાય છે. (કારણ કે પ્રાકૃતમાં અક્ષરોનું પરિવર્તન થએલું પણ જણાઈ આવે છે જેમકે રે – , वाराणसी-वाणारसी, आलानन्-आणालो, अचलपुरम्-अलचपुरम्, મહારાષ્ટ્રમરદર્દ, હૃદ્ધ = દો, ઈત્યાદિ, તથા મનોગતિનું અતિ સૂક્ષ્મપણું હોવાને લીધે “નમો’ પદના ધ્યાનથી અણિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. (૩) ૩ળમાં શબ્દ ૩૫ શબ્દના ભાવ અર્થમાં રૂમ પ્રત્યય લાગવાથી બને છે, આ અણિમા શબ્દથી જ પ્રાકૃત શૈલીથી મો’ શબ્દ બનેછે (કારણ કે પ્રાતમાં સ્વર, સંધિ, લિંગ, ધાત્વાર્થ ઈત્યાદિ સર્વેના “વહુનમ' આ અધિકાર સૂત્રના પ્રયોગ અનુસાર વ્યત્યય આદિ બને છે), તે આ પ્રમાણે – પ્રક્રિયા દશામાં ‘૩જુ રૂમ’ આ સ્થિતિ છે, હવે અણુ શબ્દનો રૂકાર માની આગળ ગયો અને ગુણ થઈને “મો બની ગયો, શરૂઆતનો કાર પકારની આગળ ગયો અને કાર સંપૂર્ણ થયો, તેથી “ માં” એવું પદ બન્યું, ઈકારનો લોપ કરવાથી “નમો’ પદ બની ગયું, “મો’ પદના ધ્યાનથી અણિમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (૪) આદિ ૩રકારનો લોપ કરવાથી તથા “સ્વરા | સ્વર:' એ સૂત્રથી કારના સ્થાનમાં ૩રકાર તથા આકારના સ્થાનમાં પોકારનો આદેશ કરવાથી પ્રાકૃતમાં કળા શબ્દથી “નમો’ પદ બની જાય છે, તેથી તેના ધ્યાનથી અણિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. (૫) પ્રાકૃતમાં “” શબ્દ વાક્યાલંકાર અર્થમાં આવે છે, અલંકાર બે પ્રકારના છે શબ્દાલંકાર, તથા વાક્યાલંકાર એવીજ રીતે વાક્ય પણ અર્થ વિશિષ્ટ શબ્દોની સંયોજનાથી બને છે શબ્દ અને અર્થનો વાચ્ય વાચક ભાવરૂપ મુખ્ય સંબંધ છે, તેથી “U” પદથી આ અર્થનો બોધ થાય છે. કે શબ્દ અને અર્થના મુખ્ય સંબંધની બરાબર આત્માનો જેની સાથે મુખ્ય સંબંધ છે તેની સાથે ધ્યાન કરવું જોઈએ, આત્માનો મુખ્ય સંબંધ અંદર રહેલા સૂક્ષ્મ શરીર સાથે છે, તેથી સ્થૂલ ભૌતિક વિષયોનો પરિત્યાગ કરીને આંતર સૂક્ષ્મ શરીરમાં
[ કર !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org