________________
“સર્વસિધ્ધિદાયક નમસ્કાર મહામંત્ર આરાધના” નામનું પુસ્તક વ. સારાભાઈ મણીલાલનવાબ દ્વારા સંપાદિત થયેલ છે. તે પુસ્તકની આમુખ પૂ.પં.ગુરુદેવશ્રી અભય સાગરજીમ. ની કલમે આલેખાઈ છે. તે પુસ્તકના “શ્રીનવકાર મંત્ર અને તેના વિષયમાં આવશ્યક વિચારો' શીર્ષકવાળા પ્રકરણમાં “નમો” અને “નમો પદની વિષદ વિચારણા અનેક દષ્ટિકોણથી કરી જો પદનું જ ઉચ્ચારણ કરવાનું જણાવ્યું છે. આરાધક પુણ્યાત્માઓને અર્થે અક્ષરસઃ અત્રે મૂકેલ છે.
- સંપાદક xxx પ્રથમ અરિહંત પદનું વર્ણન આ પ્રમાણેઃ
કેટલીક પ્રતોમાં નમો ના સ્થાને પદ દેખાય છે તો બેમાંથી અહીંયાં કયું પદ શુદ્ધ જાણવું? વરરુચિ આચાર્યના મતે “નમો’ પદ શુદ્ધ નથી, કારણ કે “નમજુ' શબ્દ જે અવ્યયછે તેનો ઉક્ત આચાર્યના મતે પ્રાકૃતમાં “નમો’ શબ્દ જ બને છે, તેનું કારણ એ છે કે - “જો : સર્વત્ર” (સર્વત્ર નારી સ્થાને કારણે મવતીતિ સૂત્રાર્થ ) આ તેઓનું સૂત્ર છે, તેનો અર્થ એ થાય છે કે:-“પ્રાકૃતમાં સર્વત્ર (આદિમાં તથા અંતમાં) ર કારના સ્થાને ન કાર થઈ જાય છે. પરંતુ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીના મતે નમો” અથવા “નો” એ બન્ને પદ બની શકે છે અર્થાત્ બન્નેએ શુદ્ધ છે, કારણ કે તેઓનું સૂત્ર છે કે - “વા વૌ” (માવો વર્તમાનચાસંયુસ્થ નારણ્ય
વારો આવતીતિ સૂત્રાર્થ) આ સૂત્રનો અર્થ એ થાય છે કે - “શરૂઆતમાં વર્તમાન સંયોગ રહિત કારના સ્થાને કાર વિકલ્પ કરવાથી થઈ જાય છે.” એટલે શ્રી હેમચન્દ્રાચાર્યના મતે ઉક્ત બંને પદો શુદ્ધ છે પરંતુ શ્રીનવકાર માં “બામ' પદનું જ ઉચ્ચારણ કરવું જોઈએ પણ “નમો પદનું નહીં, કારણ કે શરૂઆતમાં રહેલા “નમો’ પદમાં અણિમા સિદ્ધિ સમાએલી છે, જેનો સમાવેશ “નમો’ પદમાં થઈ શકતો નથી.
પ્રશ્ન- “મો’ પદમાં અણિમા સિદ્ધિ કેવી રીતે સમાએલી છે? ઉત્તર- મો’ પદમાં જે અણિમા સિદ્ધિસમાએલી છે તેના કારણો આ પ્રમાણે
છે -
(૧) “
“મો’ એ પદ સંસ્કૃતના નમ:' શબ્દથી બને છે અને નમ:' શબ્દ ધાતુને અશુ પ્રત્યય લગાડવાથી બને છે, ઉક્ત ધાતુનો નમવું એવો
[૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org