________________ tપયા ગર્ભવતી બની અને યથાસમયે પુત્રને જન્મ આપ્યો. તે પુત્રનું નામ જંબૂકુમાર... દીક્ષા લીધા પછી તેઓ જંબુસ્વામી કહેવાયા. ભગવાન મહાવીર સ્વામીનાS શાસનમાં જંબૂસ્વામી અંતિમ કેળવજ્ઞાની થયા. તપશ્ચર્યાનો પ્રભાવ જેવો તેવો નથી. જ્યાં સુધી દ્વારિકામાં, શ્રીકૃષ્ણના સમયમાં, આયંબિલનો તપ થતો રહ્યો ત્યાં સુધી તૈપાયન ઋષિ દ્વારિકાને બાળી નહોતા શક્યા ! તપની આ શક્તિ છે. તપનો આ પ્રભાવ છે. જોકે તપ તો “કર્મનિર્જરા” કરવા માટે જ કરવાનો છે, પાપોનો નાશ કરવા માટે કરવાનો છે, છતાં કાર્યસિદ્ધિ માટે તપ જેવો બીજો કોઈ અમોઘ ઉપાય નથી. શાસ્ત્રોમાં તપનો ખૂબ મહિમા ગવાયેલો છે : થોડા નમૂના બતાવું છું.' $ “તપસ વૈોવ ગતિ !' તપથી વિશ્વ પર વિજય મેળવાય છે.” રિ “તપસ વયતે દ્રઢ !' તપથી આત્મા વૃદ્ધિ-શુદ્ધિ પામે છે. િ“તપોરિ પરમં શ્રેયઃ સોમરત્વ સુન્ !' તપ જ પરમ કલ્યાણનું સાધન છે. બીજું બધું સુખ ભ્રમણા જ છે. રિ “તપોભૂમિ સર્વમ્ | તપશ્ચર્યા જ સર્વે સુખોનું મૂળ છે. િ“નાસાધ્યત્તિ તt ' તપશ્ચર્યાથી કંઈ અસાધ્ય નથી. 9 “તપફ્લેવ મોક્રેઝ ય સુરા તાલે " જે પણ દુષ્માપ્ય વસ્તુ છે તે અતિ ઉગ્ર તપથી પ્રાપ્ત થાય છે. શુક “સિવારમાં જેવ, કુવા રિહે તવો !' તપનું આચરણ તલવારની ધાર પર ચાલવા જેવું દુષ્કર છે. 68 0 સંવાદ