________________
ઉદારતા
આ સંઘયાત્રામાં ચાર ગરીબ વિધવા બહેનો છે. નિરાધાર છે. જો તમે ચારે બહેનોને ૨૫-૨૫ હજાર રૂપિયા આપો, તો અમને ઉપકારક બની શકે.’
‘ના, ખર્ચ ઘણો થઈ ગયો છે... હવે ખર્ચ કરવાનું બજેટ નથી !' પછી એ જ માણસે કીર્તિદાનમાં બે લાખ રૂપિયા આપ્યા હતા ! આ છે આપણો સમાજ ... જે ક્ષેત્ર સીદાતું હોય એ ક્ષેત્રમાં દાનનો પ્રવાહ વહેવો જોઈએ. પણ કોણ સમજાવે ? સમજાવીએ છતાં સમજવાની તૈયારી પણ જોઈએને ?
જયશંકરપ્રસાદ મહાકવિનાં બે મુક્તક સાંભળો :
औरों को हंसते देखो मनु, हंसो और सुख पाओ, अपने सुख को विस्तृत कर लो सबको सुखी बनाओ.
(હ્રામયાની)
तुम हो कौन और मैं क्या हूं ? इस में क्या है धरा, સુનો, मानस- जलधि रहे चिर चुम्बित, मेरे क्षितिज ! उदार बनो !
(નફર)
'उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ।' ‘ઉદાર ચરિત્રવાળા મનુષ્યો માટે સમગ્ર પૃથ્વી કુટુંબ હોય છે.’
શું પ્રશંસનીય છે ? ઉદારતા ૪૦ ૪૧