SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદારતા આ સંઘયાત્રામાં ચાર ગરીબ વિધવા બહેનો છે. નિરાધાર છે. જો તમે ચારે બહેનોને ૨૫-૨૫ હજાર રૂપિયા આપો, તો અમને ઉપકારક બની શકે.’ ‘ના, ખર્ચ ઘણો થઈ ગયો છે... હવે ખર્ચ કરવાનું બજેટ નથી !' પછી એ જ માણસે કીર્તિદાનમાં બે લાખ રૂપિયા આપ્યા હતા ! આ છે આપણો સમાજ ... જે ક્ષેત્ર સીદાતું હોય એ ક્ષેત્રમાં દાનનો પ્રવાહ વહેવો જોઈએ. પણ કોણ સમજાવે ? સમજાવીએ છતાં સમજવાની તૈયારી પણ જોઈએને ? જયશંકરપ્રસાદ મહાકવિનાં બે મુક્તક સાંભળો : औरों को हंसते देखो मनु, हंसो और सुख पाओ, अपने सुख को विस्तृत कर लो सबको सुखी बनाओ. (હ્રામયાની) तुम हो कौन और मैं क्या हूं ? इस में क्या है धरा, સુનો, मानस- जलधि रहे चिर चुम्बित, मेरे क्षितिज ! उदार बनो ! (નફર) 'उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ।' ‘ઉદાર ચરિત્રવાળા મનુષ્યો માટે સમગ્ર પૃથ્વી કુટુંબ હોય છે.’ શું પ્રશંસનીય છે ? ઉદારતા ૪૦ ૪૧
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy