SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન જીવવાથી મનોજય પામી શકાય છે. મન પર વિજય મેળવ્યા પછી કોઈ તત્ત્વ તમને અશાન્ત નહીં કરી શકે. મન જો કે આ બધી વાતો મનને નિર્મળ કરવાની અઘરી છે, સહેલી નથી. પરંતુ અઘરું કામ પણ ક્યારેક ક૨વું તો પડે છે ને ! આજના વિજ્ઞાનયુગમાં કેવાં કેવાં અઘરાં સંશોધનો વૈજ્ઞાનિકો કરી રહ્યા છે ? પરંતુ એ માટે તમન્ના જોઈએ, પુરુષાર્થ જોઈએ અને માર્ગદર્શન જોઈએ. મનના વિચારોને પવિત્ર રાખવા માટે જાગૃતિ જોઈએ. જોકે તમારા સંયોગો, તમારી પરિસ્થિતિઓ પ્રતિકૂળ છે. ખોટા ને ખરાબ વિચારો જ વધારે આવે એવું ચારે બાજુનું વાતાવરણ છે. હું જાણું છું. છતાં જેટલું મનને બચાવી શકાય એટલું બચાવવાનો પ્રયત્ન ક૨વો જોઈએ. નિરાશ નથી થવાનું ! છેવટે આપણે જ આપણા મનના માલિક છીએ ! ૧૫. સવાદ
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy