SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬. નિર્ભટા કોણ ? શિષ્ય : ‘ગુરુદેવ, નિર્ભય કોણ ? ગુરુ : ‘વત્સ, જાગૃત નિર્ભય હોય.’ ‘વૃત્વમાષ્ટ’ નામના આગમગ્રંથની વાણી છે 'जो सुवति न सो सुहितो । નો જ્ઞાતિ સો ગયા મુદિતો ।।' (રૂ૨૮૩) ‘જે સૂઈ જાય છે તે સુખી થતો નથી. જો જાગે છે તે સદા સુખી રહે છે !' 6Rjrl કેટલી સરળ વાત સુખી બની રહેવાની કહી દીધી છે ? સુખી રહેવું હોય તો જાગતા રહો ! જાગતા રહેવું એટલે વિવેકી રહેવું. સતુ-અસો વિવેક હોવો, સારા-નરસાનો વિવેક હોવો, શુભ-અશુભની આંળખાણ હોવી, એટલે જાગૃત મનુષ્ય. સત્નો માર્ગ ગ્રહણ કરે, અસતુને ત્યજી દે. ઊ સારું ગ્રહણ કરે, નરસું ત્યજી દે. શુભ આચરે, અશુભ ત્યજી દે. આવો જાગતો માણસ દુ:ખી થાય જ કેવી રીતે ? એ સુખી જ થાય. આવો જાગતો માણસ નિર્ભય જ હોય, અને કોઈ વાતનો ભય ન હોય. ભય ખોટું કામ કરનારને હોય, અશુભ કાર્ય કરનારને હોય, અસત્ પ્રવૃત્તિ કરનારને હોય. એટલે ‘યજુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે - નિર્ભય કોણ ? જાગૃત ૭૦ ૧૪૩
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy