________________
૩૬. નિર્ભટા કોણ ?
શિષ્ય : ‘ગુરુદેવ, નિર્ભય કોણ ?
ગુરુ : ‘વત્સ, જાગૃત નિર્ભય હોય.’ ‘વૃત્વમાષ્ટ’ નામના આગમગ્રંથની વાણી છે
'जो सुवति न सो सुहितो ।
નો જ્ઞાતિ સો ગયા મુદિતો ।।' (રૂ૨૮૩)
‘જે સૂઈ જાય છે તે સુખી થતો નથી.
જો જાગે છે તે સદા સુખી રહે છે !'
6Rjrl
કેટલી સરળ વાત સુખી બની રહેવાની કહી દીધી છે ? સુખી રહેવું હોય તો જાગતા રહો ! જાગતા રહેવું એટલે વિવેકી રહેવું. સતુ-અસો વિવેક હોવો, સારા-નરસાનો વિવેક હોવો, શુભ-અશુભની આંળખાણ હોવી, એટલે જાગૃત મનુષ્ય.
સત્નો માર્ગ ગ્રહણ કરે, અસતુને ત્યજી દે.
ઊ સારું ગ્રહણ કરે, નરસું ત્યજી દે. શુભ આચરે, અશુભ ત્યજી દે.
આવો જાગતો માણસ દુ:ખી થાય જ કેવી રીતે ? એ સુખી જ થાય. આવો જાગતો માણસ નિર્ભય જ હોય, અને કોઈ વાતનો ભય ન હોય. ભય ખોટું કામ કરનારને હોય, અશુભ કાર્ય કરનારને હોય, અસત્ પ્રવૃત્તિ કરનારને હોય.
એટલે ‘યજુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે -
નિર્ભય કોણ ? જાગૃત ૭૦ ૧૪૩