________________
(૧૪૪)
અમદાવાદ
તા. ૧૨-૧૦૯૮ મકરન્દભાઈ,
પત્ર મળ્યો. શુભેચ્છાનું ભારે બળ હોવાનું જાણું છું. સ્વાથ્યમાં સુધારો થઈ રહ્યો છે. મારા હૃદયમાં પણ છે કે એક દિવસ પૂરી ફુર્તિ સાથે નંદિગ્રામ આવીને રહી શકે. સાચી ભાવના હશે તો સિદ્ધિ કેમ નહીં મળે. મુનિશ્રીને પણ આ સાથે લખું છું.
હ. ભાયાણીના નમસ્કાર
સેતુબંધ
૨૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org