________________
(૯૮)
અમદાવાદ
તા. ૧૦–૧–૯૬ મકરન્દભાઈ,
આ તો માત્ર “પ્રતિરૂપની પહોંચનો અને ભરતભાઈ પાસેથી જે “વાચિક તમારા વિશે જાણી લીધું તેનો પુત્ર છે. હવે આસ્વાદ લીધા પછી પાછું લખીશ. હવે “અનુરૂપ' ક્યારે આવે છે ?
હ. ભાયાણીના નમસ્કાર
સેતુબંધ
૧૪૭
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org