________________
રાય સિદ્ધાર્થના નામ પ્રમાણે ગુણ હતા ! હતા તો ક્ષત્રિય, પણ અહિંસા ને સત્યમાં માનનારા હતા. એ વખતના ક્ષત્રિયોની જેમ રણક્ષેત્ર ને ધર્મક્ષેત્ર બંનેમાં તેઓ કુશળ હતા.
આ કારણે તેઓ બસો વર્ષ પહેલાં થઈ ગયેલા અહિંસા ને સત્યના શ્રી પાર્શ્વનાથમાં આસ્થા ધરાવતા હતા. એમનો અહિંસાપ્રધાન ધર્મ તેઓ પાળતા હતા.
૧૨ ૮ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org