________________
આ ઔષધ પ્રભુએ આરોગ્યું. જોતજોતામાં કાયા કંચનવર્સી થઈ ગઈ. બધે હર્ષ વ્યાપી ગયો. પોતાનો બીજોરાપાક ભગવાને મગાવીને આરોગ્યો, એ આનંદમાં રેવતી તો જન્મમરણના ફેરા ટાળી બેઠી. કર્તવ્ય નાનું કે મોટું હોય, પણ ભાવનાની બલિહારી છે.
સાચી ભિક્ષા અને એનો આંતરિક હર્ષ ભવભવના ફેરા ટાળે છે.
બેડો પાર # ૨૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org