________________
દેહને ઝાલીને ઊભા રહ્યા. બે મજબૂત માણસોએ બે સાણસી વતી કાષ્ઠશલાકાના બંને છેડા ખેંચ્યા. ઢીલી થયેલી શલાકાઓ લોહીના જ્વારા સાથે બહાર નીકળી આવી !
આ વખતે મહાયોગીના મુખમાંથી-જીવનમાં જેમણે ગમે તેવા દુઃખમાં પણ કદી ઓયકારો નહોતો કર્યો, એમના મુખમાંથી એક ભયંકર ચીસ નીકળી ગઈ. એ ચીસ પહાડો સાથે ટકરાઈ, ને પહાડો ખળભળી ઊઠ્યા. નિસ્યંદ આકાશ પણ એ ચીસથી થરથરી ઊઠ્યું. રે ! દયાના અવતાર તરફ કેવો નિષ્ઠુર જગવર્તાવ !
Jain Education International
૧૫૦ ૨ ભગવાન મહાવીર
For Private & Personal Use Only
www.jainelibrary.org