________________
આશા છે કે વર્તમાન યુગની એક અજબ પુકાર લઈને આવતી આ પ્રાચીન કથા વાચકોને ગમશે. ખાસ વડીલ બંધુ ૫. રતિલાલ દેસાઈએ મારી અન્ય કૃતિઓની જેમ આ કૃતિને પણ મઠારવામાં સારો શ્રમ લીધો છે. તેમનો આભારી છું. ૧૯૫૮
– જયભિખ્ખું બીજી આવૃત્તિમાં થોડાક સુધારાવધારા કર્યા છે : ને એ શ્રી જીવનમણિ સદ્વાચનમાળા ટ્રસ્ટના સાતમા વર્ષના પ્રથમ પુસ્તક તરીકે પ્રગટ થાય છે. ૧૯૬૩
- જયભિખ્ખું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org