________________
દરવાજેથી બહાર નીકળી ગયા, ને અરણ્ય તરફ ચાલ્યા ગયા. તેઓ ચાલતા ચાલતા બોલતા હતાઃ
નદીનો સુંદર કિનારો આવ્યો.
આ ઉપત્યકામાં થોડે દૂર સુંદર એવું વટવૃક્ષ હતું.
વટવૃક્ષને નિહાળી ભરતદેવને રાષ્ટ્રદેવ ભગવાન ઋષભદેવ યાદ
આવ્યા.
હાર્યા છો ભરતદેવ તમે !
ભય વધ્યો છે તમને !
માટે ભરતજી ! જાતે બચો અને જગતને બચાવો !”
પિતાજીની પવિત્ર યાદ જાગી. આખો ભૂતકાળ સજીવ થયો. ભરતદેવ એ વટવૃક્ષની છાયામાં ધ્યાનમાં બેસી ગયા ! સમય પોતાની રીતે પસાર થઈ રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
જડભરત * ૨૪૫
www.jainelibrary.org